PM Kisan Status 2022 | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ| પીએમ કિશાન યોજના
PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો 12 મો હપ્તો મળશે નહીં.
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે.
PM Kisan e-KYC 2022 Update Online
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની ઑફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો 2000/- હપ્તા બંધ થઈ જશે. જો આપને આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના ડોક્યુમેન્ટના આધારે eKYC કરી લેવું.
PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
PM Kisan KYC કરવા આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો
પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે જાતે પણ eKYC કરી શકે છે. PM Kisan KYC કેવી રીતે કરવું તેની Step by Step માહિતી નીચે મુજબ છે.
તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ એ જાણો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના 2022
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા ઉપલબ્ધ કરાવે છે. આ રકમ ત્રણ વખત 2-2 હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારે ખેડુતો માટે એપ્લિકેશન જાહેર કરી, હવે ખેડુતો ફોનમાં જ તેમના હપ્તા જોઈ શકશે
દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.
➤2000 રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા અહીં ક્લિક કરો
શું PM કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયા તમારા ખાતામાં નથી પહોંચ્યા? આ નંબર પર કરો ફરિયાદ
પહેલાની યાદીમાં ઘણા લોકોના નામ હતા, પરંતુ જો તેઓ નવી યાદીમાં નથી, તો તમે પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી શકો છો.
આ રીતે મંત્રાલયનો સંપર્ક કરો
➤પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
➤પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
➤પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401
➤PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
➤પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
➤ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in
➤ રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા ક્લિક કરો
2) ત્યારબાદ PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
3) જેમાં Farmer Corner માં જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
4) હવે નવું પેજ ખુલશે જેમા તમે AAdhar OTP Ekyc કરી શકો છો.
5) હવે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.
6) આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.
7) ત્યારબાદ તમારે Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.
8) ત્યારબાદ ખેડૂતો લાભાર્થીના રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે, જે Enter PMKISAN mobile OTP દાખલ કરીને “Submit OTP” પર ક્લિક કરવાનું રહેશે.
9) છેલ્લે, OTP દાખલ કર્યા બાદ PM KISAN KYC સફળતાપૂર્વક થઈ જશે.
યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
2. તેના હોમપેજ પર, તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.
3.Farmers Corner વિભાગની અંદર, તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.
5. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.
આ રીતે હપ્તાની સ્થિતિ તપાસો
વેબસાઇટ પર પહોંચ્યા પછી, જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી લાભાર્થી સ્થિતિ (Beneficiary Status) વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ એક નવું પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરો અહીં ક્લિક કરો
➤ રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા ક્લિક કરો
તમને પૈસા મળશે કે નહીં તે તપાસો
6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર
પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂતો છો પરંતુ આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો. જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.
PM Kisan યોજનામાં લાભ લેવા શું કરવું પડે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જે જમીનના કાગળિયાને આધારે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ તમે તમારા ગામમાં વી.સી.ઈ ઓપરેટર દ્વારા અથવા તો કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને કરાવી શકો.
9 મો હપ્તો મળશે તે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?
1) સૌથી પહેલાં https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જાવ.
2) ત્યાર બાદ નીચે farmer Corner માં જાવ.
3) ત્યાર પછી beneficiary list માં જાવ.
4) ત્યાર બાદ નવું પેજ ખુલશે જેમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ, નગર સિલેક્ટ કરો.
5) બધી માહિતી એન્ટર કર્યા બાદ સર્ચ (Get reporte) કરો, એક નવું લિસ્ટ ખુલશે. (તમારા ગામ/નગર/શહરનું)
6) જે યાદીમાં તમારું નામ હશે તો તમને 9 મો હપ્તો મળી જશે.
PM Kisan નો હપ્તો ન મળવાનું કારણ?
1) Pm-kishan 2021 યોજના સાથે આધાર કાર્ડ લિંક થયેલ ના હોવું.
2) તમારી બેંકના કામો સ્થગિત થઈ જવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.
3) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.
4) બેંકનું મર્જ ( બે અથવા વધારે બેંક ભેગી થવી ) થવું.
5) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામમાં ભૂલ રહી જવી, સ્પેલિંગ ભૂલ રહી જવી, બેંક એકાઉન્ટ નંબર માં ભૂલ રહેવી વગેરે…
6) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
7) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેમની પાસે અથવા તાલુકા- જિલ્લા કચેરીમાં PM kishan યોજનાના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.
પીએમ કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નંબર
1) પીએમ કિશાન યોજના નાં હેલ્પલાઈન નંબર -155261
2) કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
3) પીએમ કિશાન લેન્ડલાઈન નંબર- 011-23382401,011-23381092
4) pm kishan yojna E mail id – pmkishan-ict@gov.in
Under the PM-KISAN Scheme, the Modi government provides financial assistance of Rs 6,000 per year to farmers.
➢PM Kisan samman nidhi yojana ની ઓફિસિયલ વેબસાઈટ PMkisan.gov.in પર લોગીન કરો.
➢ જમણી બાજુ ‘Farmers Corner’ લખેલું જોવા મળશે.
➢ ‘Farmers Corner’ માં ‘Beneficiary List’ નામનો ઓપ્શન જોવા મળશે.
➢ ‘Beneficiary List’ ઓપ્શન પર ક્લિક કરો.
➢ આ પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો.
➢ હવે ‘Get Report’ પર ક્લિક કરો. હવે આ યોજનામાં જેટલા લાભાર્થી છે તેમના નામ આવી જશે.
➢ આ લીસ્ટ abcd પ્રમાણે હોય છે. આ લિસ્ટમાં ઘણા બધા પેજ જોવા મળશે. નીચેથી પેજ બદલીને બિજા પેજમાં તમારું નામ ચેક કરી શકો છો.
➢ જો આ લીસ્ટમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન નો 8મો હપ્તો મળશે.
જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.
શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ.
પી.એમ. કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:
પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન નંબર -155261
કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર- 011-23382401,011-23381092
pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in
PM Kisan સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે.
૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.
૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.
૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.
૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.
૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.
૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.
તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ? મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું?
૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી.
૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.
૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી.
૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા.
૬) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.