માલ વાહક વાહનખરીદવા પર ખેડૂતોને 75,000 રૂપિયાની સબસિડી મળશે

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી કિસાન પરિવહન યોજના 2023 વિશે માહિતી મેળવીશું.




Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં કિસાન પરિવહન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

1. કિસાન પરિવહન સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે.

કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે, સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

ખેડૂતોને ચાફટ કટર યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. કિસાન પરિવહન સહાયની કેવી રીતે અરજી કરવી

માલ વાહક વાહનની ખરીદી પર સબસિડી મેળવવા માટે અહીં ક્લિક કરો  આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 03/12/2023
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો