Download Birth and Death Certificate 2021 : How To Download Birth And Death Certificate Online In Gujarat : Gujarat Birth And Death Certificate Online Registration, Saral Gujarat Birth Certificate Application Form PDF Download, Eligibility, Correction, Check Online Application Status At Official Website @eolakh.gujarat.gov.in
જન્મ-મરણના દાખલા નોંઘણી કયા કરાવવી
ગ્રામ વિસ્તાર | તલાટી કમ મંત્રી |
શહેરી વિસ્તારઃ | મહાનગર પાલીકા વિસ્તાર , આરોગ્ય અધિકારી , મ્યુનસી પાલીટી વિસ્તાર , મુખ્ય અધિકારી / આરોગ્ય અધિકારી , જંગલ વિસ્તાર , રેન્જર અને ફોરેષ્ટર |
જન્મ -મરણ નોંધણી અધિનિયમ – ૧૯૬૯ ગુજરાત રાજય માં તા. ૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ ૩૦ અન્વયેના નિયમો તા. ૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બનેલા હતા. જન્મ -મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ હેઠળ સમગ્ર દેશમાં જન્મ મરણ અને મૃત જન્મ ની નોંધણી ફરજીયાત કરવામાં આવે છે.
Name of Article | Gujarat Janam / Mrutyu Praman Patra (Gujarat Birth / Death Certificate) |
Launched by | State Government of Gujarat |
Name of Department | Revenue Department |
Beneficiaries | Citizen of Gujarat |
Major Benefit | Birth / Death Certificate Online Download Certificate |
Article Objective | Provide Offline and Online Services to Apply Birth certificate |
Article under | State Government |
Name of State | Gujarat |
Post Category | Article |
Official Website | https://eolakh.gujarat.gov.in/ |
How To Download Birth And Death Certificate Online In Gujarat
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ ખોલો – https://eolakh.gujarat.gov.in/
સ્ટેપ 2: આ પૃષ્ઠ પર, યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે “જુઓ” લિંક પર ક્લિક કરો. નીચે બતાવ્યા પ્રમાણે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં એક સીધી લિંક છે:-
સ્ટેપ 3: ગુજરાત જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઑનલાઇન PDF નીચે બતાવ્યા પ્રમાણે દેખાશે:-
સ્ટેપ 4: તમે ફક્ત આ પ્રમાણપત્ર ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટઆઉટ લો
જન્મ/મૃત્યુનું પ્રમાણપત્ર એ ફરજિયાત દસ્તાવેજ છે, જે વિવિધ સંજોગોમાં વ્યક્તિની ઓળખ અથવા ઉંમરના પુરાવા તરીકે કામ કરે છે. જનમ પ્રમાન પત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ પર આપવામાં આવે છે. સરકાર આ અધિકૃત દસ્તાવેજમાં જન્મતારીખ, જન્મ તારીખ, જન્મ સ્થળ, માતા-પિતાનું નામ વગેરે જેવી કાનૂની માહિતી રેકોર્ડ કરે છે. તે બાળજન્મની ઘટનાને પણ પ્રમાણિત કરે છે.
Important Links
|
|
Event | Links |
પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Click Here |
વેબસાઇટ | Click Here |
જન્મ-મરણના દાખલા નોંધણી કયારે કરાવવી
જન્મ અને મરણ ના બનાવની નિસચિત સમય મર્યાદા બનાવ બન્યાની તારીખ થી ર૧ દિવસ ની અંદર સ્થાનિક જન્મ મરણ રજીસ્ટા્રર ની નોંધણી કચેરી એ અવશ્ય કરાવવી
ખાસ સંજોગોમાં મોડેથી આપવામાં આવેલી માહિતી બાબતે વિલંબીત નોંધણી પણ કરાવી શકાય છે.
➤બાળક ના નામ ની નોંધણી કરાવવી.
➤જન્મ-મરણ નોંધણીનું મહત્વ જન્મ ના બનાવ નોંધણી નિચેના હેતુ માટે પુરાવા રૂપ છે
➤શાળામાં દાખલ થવા માટે
➤નોકરી મેળવવા માટે
➤મત આપવાનો અધિકાર મેળવવા માટે
➤સામાજીક સુરક્ષાના લાભો મેળવવા માટે
➤પાસપોર્ટ મેળવવા માટે
➤ડ્રાઈવીંગ લાઈસંસ મેળવવા માટે
➤વિમા પોલીસી લેવા માટે .અન્ય હેતુ ઓ કે જયા વય મર્યાદા નકકી કરેલ છે
➤મરણ ના બનાવની નોંધણી આ બાબતો માટે જરૂરી છે.
➤પેન્શન તેમજ વિમાના કેસોની પતાવટ માટે
➤મિલ્કત તેમજ માલીક હકક ટ્રાન્સપર કરવા માટે.
➤મૃત્યુનો ચોકકસ દિવસ નકકી કરવા માટે .
➤હોસ્પીટલ આરોગ્ય કેન્દ્ર , નર્સિગ હોમ , વિગેરે જેવી સંસ્થાઓ માટે રોગ પ્રતિ રક્ષણ અને તેના ઉપાયો શાધવા માટે.
➤મૃત્યુદય ની જાણકારી મેળવવા માટે
➤જન્મ-મરણ નોંધણી ના પ્રચાર -પ્રસાર માટે અગત્યના સુત્રો
➤જન્મ મરણ નોંધણી ફરજીયાત છે.
➤તમારા કુટુંબમાં થતા દરેક જન્મ મરણ ના બનાવની નોંધણી અવશ્ય કરાવો.
➤બાળકનાં જન્મની નોંધણી રેકર્ડ માં નામ ઉમેરવાનું સરળ બનાવે છે.
➤જન્મ અને મૃત્યુની ત્વરીત નોંધણી એવ્યકિત , રાજય અને રાષ્ટ્રની સેવા છે.
➤જન્મ મરણના બનાવની જાણ નોંધણી માટે કરાવી કાયદેસર તથા જરૂરી છે. જે વ્યકિત, કુટુંબ અને રાષ્ટ્ર ના હિત માં છે .
➤ભવિષ્યની મુશ્કેલી ઓથી બચવા માટે દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરાવો .
➤શું તમે તમારા પરિવારમાં થયેલ જન્મ મરણ ની નોંધણી કરાવી છે. ?
➤આંપણુ લક્ષ છે ૧૦૦% નોંધણી.
➤જન્મ મરણ નોંધણી પ્રજા અને સરકારની વચ્ચે એક સાકળ છે.ચાલો આ સંયુકત પ્રયાસને સફળ બનાવીએ.
➤શું તમે તમારી ઉંમરની સાબીતી આપી શકો છો ? હા – જન્મ પ્રમાણ પત્ર ની મદદથી આમ કરી શકાય છે.